એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ
અભિનયઃ સંજીવ કુમાર (હરિહર જરીવાલા) સ્વરઃ મહેન્દ્ર કપૂર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મારે જાવું પેલે પાર (૧૯૬૮) સંજીવ કુમારે આ ઉપરાંત ૧૯૬૪ની ફિલ્મ ‘રમત રમાડે રામ’, ૧૯૬૬ની ફિલ્મ ‘કલાપી’ અને ૧૯૭૦ની ફિલ્મ ‘જીગર અને અમી’માં પણ સરસ અભિનય આપ્યો હતો. |